તરંગ-પ્રકાશશાસ્ત્ર  MCQs

MCQs of તરંગ-પ્રકાશશાસ્ત્ર

Showing 11 to 20 out of 96 Questions
11.
એક વ્યકિત તળાવના શાંત પાણી પરથી પરાવર્તિત થયેલા સૂર્યનો તલધ્રુવીભુત પ્રકાશ મેળવે છે.જો પાણીનો વક્રીભવનાંક 1.327 હોય તો, સૂર્ય ક્ષિતિજથી કેટલા કોણ હશે?
(a) 570
(b) 750
(c) 370
(d) 530
Answer:

Option (c)

12.
સામાન્ય પ્રકાશ ગ્લાસના ચોસલા પર પોલેરાઈઝિંગ કોણે આપાત થઇ 220જેટલું વિચલન અનુભવે છે,તો વક્રીભુતકોણ _____ હશે.
(a) 740
(b) 220
(c) 900
(d) 340
Answer:

Option (d)

13.
ટેલિસ્કોપમાં 4000 Å અને 5000 Å ના પ્રકાશ વડે મળતી વિભેદનશક્તિનો ગુણોતર _____ છે.
(a) 16:25
(b) 5:4
(c) 4:5
(d) 9:1
Answer:

Option (b)

14.
એક ટેલિસ્કોપના લેન્સનો વ્યાસ 1.22 m છે.પ્રકાશની તરંગલંબાઈ 5000Å છે, તો ટેલિસ્કોપની વિભેદનશક્તિ _____ હશે.
(a) 2 x 105
(b) 2 x 106
(c) 2 x 102
(d) 2 x 104
Answer:

Option (b)

15.
એકબીજાની ઉપર મુકેલા પોલેરાઈઝ પર અધ્રુવીભુત પ્રકાશ આપાત થાય છે, તો આ બંને પોલેરાઈઝરની વચ્ચે કેટલો કોણ હોવો જોઈએ કે જેથી પારગમન પામતા પ્રકાશની તીવ્રતા આપાત પ્રકાશ-કિરણની તીવ્રતા કરતાં ⅓ જેટલી થાય ,
(a) 54.70
(b) 35.30
(c) 00
(d) 600
Answer:

Option (b)

16.
યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને સ્લિટ તથા પડદા વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે, તો શલાકાની પહોળાઈ _____ .
(a) બદલાતી નથી.
(b) અડધી થાય છે.
(c) બમણી થાય છે.
(d) ચારગણી થાય છે.
Answer:

Option (d)

17.
યંગના પ્રયોગમાં 5890 Å તરંગલંબાઈવાળો પીળો પ્રકાશ વાપરવામાં આવે તો શલાકાની કોણીય પહોળાઈ 0.2˚ માલૂમ પડે છે. કોણીય પહોળાઈ 10 % વધારવા તેની તરંગલંબાઈમાં કેટલો ફેરફાર કરવો પડે ?
(a) તરંગલંબાઈમાં 589 Å જેટલો વધારો કરવો પડે.
(b) તરંગલંબાઈમાં 589 Å જેટલો ઘટાડો કરવો પડે.
(c) તરંગલંબાઈમાં 6479 Å જેટલો વધારો કરવો પડે.
(d) તરંગલંબાઈમાં કોઈ જ ફેરફાર ન કરવો પડે.
Answer:

Option (a)

18.
યંગના પ્રયોગમાં 64૦૦ Å ના પ્રકાશનો ઉપયોગ કરતાં મળતી શલાકાની પહોળાઈ 2.4×10-4 m મળે છે . શલાકાની પહોળાઈમાં 0.9×10-4 m નો ઘટાડો કરવા માટે_____Å તરંગલંબાઈમાં પ્રકાશનો ઉપયોગ કરવો પડે.
(a) 4000
(b) 6400
(c) 8800
(d) 5000
Answer:

Option (a)

19.
ઉદભવસ્થાન અને પડદા વચ્ચેનું અંતર 2% વધે તો પડદા પર મળતી પ્રકાશની તીવ્રતા_____
(a) 4% જેટલી વધશે.
(b) 2% જેટલી વધશે.
(c) 2% જેટલી ઘટશે.
(d) 4% જેટલી ઘટશે.
Answer:

Option (d)

20.
યંગના બે સ્લિટના પ્રયોગમાં 480 nm તરંગલંબાઈનો પ્રકાશ વાપરવામાં આવે છે. એક સ્લિટને 1.4 વક્રીભવનનાંકવાળી પારદર્શક પ્લેટ વડે ઢાંકવામાં આવે અને બીજી સ્લિટને 1.7 વક્રીભવનનાંકવાળી પારદર્શક પ્લેટ વડે ઢાંકવામાં આવે છે. તેથી મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી પેહલા જેટલા અંતરે પાંચમી પ્રકાશિત શલાકા રચાતી હોય, ત્યાં મધ્યસ્થ પ્રકાશિત શલાકા શિફ્ટ થાય છે, તો બંને પારદર્શક પ્લેટની સમાન જોડાઈ t=_____
(a) 8 μm
(b) 6 μm
(c) 4 μm
(d) 12 μm
Answer:

Option (a)

Showing 11 to 20 out of 96 Questions