21. |
એક 50 આંટાવાળા સોલેનૉઇડની ત્રિજ્યા 2 cm છે. તેમાં વપરાયેલા તારનો વ્યાસ 2 × 10-4 m અને અવરોધકતા 4.4 × 10-8 Ω m છે. આ સોલેનૉઇડને 10 Vની બૅટરી સાથે જોડવામાં આવે, તો તેમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે ?
|
||||||||
Answer:
Option (b) |
22. |
જો ભીના હાથ સાથે તમારા શરીરનો અવરોધ 5.0 × 104 Ω હોય, તો _____ સ્થિતિમાનનો તફાવત 1.0 mAનો ખતરનાક અને દુ:ખદ પ્રવાહ ઉત્પન્ન કરશે.
|
||||||||
Answer:
Option (a) |
23. |
બે દ્રવ્યોનાં α1 અને α2 અનુક્રમે 5 × 10-4(°C)-1 અને -3.8 × 10-4(°C)-1 છે. પ્રથમ દ્રાવ્ય માટે અવરોધકતા ρ20 = 2.4 × 10-8 Ω m છે. આ બે દ્રવ્યોના મિશ્રણથી જો એવું દ્રવ્ય બનાવવું હોય કે જેની અવરોધકતા તાપમાન સાથે બદલાતી ના હોય, તો બીજા દ્રવ્ય માટે અવરોધકતા ρ20 કેટલી હોવી જોઈએ ? સંદર્ભ સાથે તાપમાન 20 °C લો. ( મિશ્રણની અવરોધકતા એ બંને ઘટકોની અવરોધકતાનો સરવાળો થાય તેમ ધારો.)
|
||||||||
Answer:
Option (d) |
24. |
સમાન લંબાઈ ધરાવતા એક ઍલ્યુમિનિયમના અને એક તાંબાના તારના અવરોધો સમાન છે, તો આ વે તારમાંથી કયો હલકો હશે ?
(ρAl = 2.63 × 10-8 Ω m, ρCu = 1.72 × 10-8 Ω m ઍલ્યુમિનિયમની ઘનતા 2.7 × 103 kg m -3 તથા તાંબાની ઘનતા 8.9 × 103 kg m -3)
|
||||||||
Answer:
Option (a) |
25. |
બે અવરોધોને સમાંતરમાં જોડવામાં આવે છે ત્યારે પરિણામી અવરોધ Ω મળે છે. હવે તેમાંનો એક અવરોધ તૂટી જાય છે ત્યારે પરિણામી અવરોધ 2 Ω બને છે, તો તૂટી ગયેલો અવરોધ _____ .
|
||||||||
Answer:
Option (d) |
26. |
એકસરખો વ્યાસ ધરાવતા બે વાહકોની અવરોધકતા ρ1 અને ρ2 તથા લંબાઈઓ અનુક્રમે l1 અને l2 છે. આ વાહકોને શ્રેણીમાં જોડતા આ જોડાણની સમતુલ્ય અવરોધકતા કેટલી હશે ?
|
||||||||
Answer:
Option (a) |
27. |
એક ઍમિટર અને એક વૉલ્ટમિટરને એક બૅટરી સાથે (શ્રેણીમાં) જોડેલ છે ત્યારે તેમનાં અવલોકનો અનુક્રમે A અને V મળે છે. હાવી એક૫ બાહ્ય અવરોધ વૉલ્ટમિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે, તો અનુક્રમે અવલોકનો _____ .
|
||||||||
Answer:
Option (b) |
28. |
મોટરકરની બૅટરીનું ચાર્જિંગ કરવામાં વિદ્યુતપ્રવાહની કઈ અસરનો ઉપયોગ કરવામાં આવે છે ?
|
||||||||
Answer:
Option (c) |
29. |
2.0 Vનો એક એવા 6 કોષો સહાયક સ્થિતિમાં શ્રેણીમાં જોડેલ છે. ટે દરેકનો આંતરિક અવરોધ 0.50 Ω છે. તેમને 110 V DC પ્રાપ્તિસ્થાન વડે ચાર્જ કરવામાં આવે છે. ચાર્જિંગ પ્રવાહ નિયંત્રિત કરવા માટે બૅટરીઓની શ્રેણીમાં 46 Ω અવરોધ જોડ્યો છે, તો (1) પ્રાપ્તિસ્થાનમાંથી મળતો પાવર, (2) ઉષ્મારૂપે વિખેરણ પામતો પાવર તથા (3) ચાર્જિંગ માટે વપરાતો પાવર અનુક્રમે _____ .
|
||||||||
Answer:
Option (b) |
30. |
2 Ωના અવરોધને R Ωના અવરોધ સાથે શ્રેણીમાં એક વિદ્યુતકોષ સાથે જોડેલ છે. 2 Ωના અવરોધના બે છેડા વચ્ચેના વીજસ્થિતિમાનના તફાવતને સમતોલવા 300 cm લંબાઈના પોટૅન્શિયોમિટર તારની જરૂર પડે છે. આ જ રીતે R Ω માટે 350 cm લંબાઈના તારની જરૂર પડે છે, તો R = _____ .
|
||||||||
Answer:
Option (d) |