121. |
સોડિયમ સ્ટિયરેટનું અણુસૂત્ર જણાવો.
|
||||||||
Answer:
Option (b) |
122. |
ચોક્કસ સાંદ્રતા કરતાં વધુ સાંદ્રતાએ મિસેલ રચાય તે સાંદ્રતાને _____ કહે છે.
|
||||||||
Answer:
Option (d) |
123. |
પ્રકાશનું તીવ્ર કિરણ અંધારામાં મૂકેલા કલિલમય દ્રાવણમાંથી પસાર કરવામાં આવે, તો તેનો માર્ગ પ્રજ્વલિત થાય છે. આ અસરને કઈ અસર કહે છે ?
|
||||||||
Answer:
Option (b) |
124. |
પુષ્પની પરાગરજને પાણીમાં મૂકીએ, તો તે સ્થિર રહેતી નથી પણ અવિરતપણે અવ્યવસ્થિત રીતે ઘૂમ્યા કરે છે. આ ઘટનાનું અવલોકન કોણે કર્યું હતું ?
|
||||||||
Answer:
Option (c) |
125. |
એક લિટર કલિલમય દ્રાવણનું સંપૂર્ણ સ્કંદન કરવા માટે જરૂરી વિધુતવિભાજ્યના અલ્પતમ પ્રમાણને શું કહેવાય ?
|
||||||||
Answer:
Option (c) |
126. |
અસરકારક સ્કંદન માટે ઘન આયનોનો ક્રમ જણાવો.
|
||||||||
Answer:
Option (c) |
127. |
અસરકારક સ્કંદન માટે ઋણ આયનોનો ક્રમ જણાવો.
|
||||||||
Answer:
Option (b) |
128. |
વેનિશિંગ ક્રીમ ક્યા પ્રકારનું ઈમલ્શન છે ?
|
||||||||
Answer:
Option (c) |
129. |
દૂધ ક્યા પ્રકારનું ઈમલ્શન છે ?
|
||||||||
Answer:
Option (c) |
130. |
કોડલિવર ઓઈલ ક્યા પ્રકારનું ઈમલ્શન છે ?
|
||||||||
Answer:
Option (b) |