| 41. | 
                                 
                                    આદર્શ દ્રાવણ માટે દ્રાવ્યની દ્રાવ્યતા કયા નિયમને અનુસરે છે ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (a)  | 
                    
| 42. | 
                                 
                                    શુદ્ધ પાણીનું ઉત્કલનબિંદુ 100 °સે છે. જો તેમાં યુરિયાનું દ્રાવણ બનાવવામાં આવે, તો બનતા દ્રાવણનું ઉત્કલનબિંદુ કેટલું હશે ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (b)  | 
                    
| 43. | 
                                 
                                    પ્રેશરકૂકરથી રાંધવામાં આવે તો સમય ઘટે છે, કારણકે _____
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (c)  | 
                    
| 44. | 
                                 
                                    નીચેનામાંથી ક્યા દ્રાવણનું ઠારબિંદુ સૌથી વધુ હશે ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (d)  | 
                    
| 45. | 
                                 
                                    નીચેનાં ઉદાહરણો પૈકી કયું ઉદાહરણ અર્ધપારગમ્ય પડદાનું નથી ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (d)  | 
                    
| 46. | 
                                 
                                    નીચેનામાંથી કયો અર્ધપારગમ્ય પડદો ઉતમ અર્ધપારગમ્ય પડદો છે ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (b)  | 
                    
| 47. | 
                                 
                                    થમ્સ - અપની બનાવટમાં CO2 વાયુની દ્રાવ્યતા વધારવા માટે તેને _____ દ્રાવ્ય કરવામાં આવે છે .
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (d)  | 
                    
| 48. | 
                                 
                                    250 મિલિ દ્રાવણમાં 2.7 ગ્રામ H3PO4 દ્રાવ્ય કરેલ છે, તો બનતા દ્રાવણની મોલારિટી ગણો .
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (c)  | 
                    
| 49. | 
                                 
                                    દ્રાવણના કુલ મોલ - અંશનું મૂલ્ય કેટલું ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (a)  | 
                    
| 50. | 
                                 
                                    કેરીને મંદ HCl ના દ્રાવણમાં મુકવામાં આવે ત્યારે _____
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (a)  |