પ્રવાહવિદ્યુત  MCQs

MCQs of પ્રવાહવિદ્યુત

Showing 91 to 100 out of 123 Questions
91.
આપણા ઘરોમાં કરેલા વાયરિંગમાં બે બલ્બો એકબીજા કરતાં વધારે તેજસ્વી હોય તો, આ બંને બલ્બોમાંથી કયા બલ્બનો અવરોધ વધુ હશે ?
(a) તેજસ્વી લાગતા બલ્બનો
(b) ઝાંખા લાગતા બલ્બનો
(c) બંનેનો સમાન
(d) કઈ કહી શકાય નહીં
Answer:

Option (b)

92.
25 W, 220 V અને 100 W, 220 V ના બે બલ્બોને શ્રેણીમાં જોડી તેની સાથે 220 V નો સપ્લાય જોડતાં કયો બલ્બ વધુ પ્રકાશિત થશે ?
(a) 25 W નો
(b) 100 W નો
(c) 25 W અને 100 W બંનેસમાન
(d) કંઈ કહી શકાય નહીં.
Answer:

Option (a)

93.
એક વાહકનો V  Iનો આલેખ V-અક્ષ સાથે 40˚ નો ખૂણો બનાવે છે, તો આ વાહકનો અવરોધ_____
(a) sin40˚
(b) cos40˚
(c) tan40˚
(d) cot40˚
Answer:

Option (d)

94.
200 Ω અવરોધવાળા એમિટર સાથે 20 Ω નો શન્ટ જોડેલો છે. તેને 4 Ω અવરોધ અને 10 V ની બેટરી સાથે જોડવામાં આવી છે. તો એમિટરનું અવલોકન કેટલું થશે ?
(a) 12255A
(b) 177122A
(c) 7755A
(d) 55122A
Answer:

Option (d)

95.
એક પોટેન્શિયોમીટરના તારની લંબાઈ 100 cm અને મુખ્ય પરિપથમાં બેટરીનું emf ε વોલ્ટ છે. તેની મદદથી ગૌણ પતિપથમાં 0.5 Ω ના આંતરિક અવરોધવાળી બેટરીનું emf માપતી વખતે તટસ્થબિંદુ, તારના ઘન છેડાથી 30 cm અંતરે મળતું હોય તો, ε ના પદમાં ગૌણ બેટરીનું emf_____થાય.
(a) 30ε100.5
(b) 30ε100-0.5
(c) 30ε100-0.5i
(d) 30ε100
Answer:

Option (d)

96.
તાંબાની અને જર્મેનિયમની પટ્ટીઓનું તાપમાનઓરડાના તાપમાનથી ઘટાડીને 80 K જેટલું કરતાં _____
(a) બંનેનો અવરોધ ઘટશે.
(b) બંનેનો અવરોધ વધશે.
(c) તાંબાની પટ્ટીનો અવરોધ વધશે જયારે જર્મેનિયમની પટ્ટીનો અવરોધ ઘટશે.
(d) તાંબાની પટ્ટીનો અવરોધ ઘટશે જયારે જર્મેનિયમની પટ્ટીનો અવરોધ વધશે.
Answer:

Option (d)

97.
ધાતુના તારની લંબાઈ 100% વધારવામાં આવે તોતેના આડછેદમાં ઘટાડો થાય છે, તો આ તારના અવરોધમાં થતો વધારો______થાય.
(a) 200 %
(b) 100 %
(c) 50 %
(d) 300 %
Answer:

Option (d)

98.
શ્રેણીમાં જોડેલા બે અવરોધોનો સમતુલ્ય અવરોધ S છે. જયારે તેમને સમાંતરમાં જોડવામાં આવે તો સમતુલ્ય અવરોધ P છે. જો S = nP હોય, તો n ની લઘુતમ શક્ય કિમંત કઈહોય ?
(a) 4
(b) 3
(c) 2
(d) 1
Answer:

Option (a)

99.
કિર્ચોફનો પ્રથમ અને બીજો નિયમ_____ને આધારે મળે છે.
(a) વેગમાન સંરક્ષણ અને વિદ્યુતભારના સંરક્ષણ
(b) વિદ્યુતભારના સંરક્ષણ અને ઊર્જાના સંરક્ષણ
(c) વિદ્યુતભારના સંરક્ષણ અને વેગમાન સંરક્ષણ
(d) ઊર્જાના સંરક્ષણ અને વિદ્યુતભારના સંરક્ષણ
Answer:

Option (b)

100.
એક જ દ્રવ્યના બનેલા બે તારની લંબાઈનો ગુણોતર 43 અને આડછેદની ત્રિજ્યાનો ગુણોતર 23 હોય તો, તેમના સમાંતર જોડાણમાંથી દરેક તારમાંથી પસાર થતા પ્રવાહનો ગુણોતર_____
(a) 3
(b) 13
(c) 89
(d) 2
Answer:

Option (b)

Showing 91 to 100 out of 123 Questions